Mittal Patel’s work and efforts for Changes in Vadia village – A report by GaonConnection

इस महिला ने गुजरात के सबसे बदनाम गांव की बदल दी तस्‍वीर

साल 2005 की बात है। एक कॉलेज में पढ़ने वाली लड़की एक अखबार की कतरन लेकर गुजरात के सबसे बदनाम गांव में पहुंच जाती है। यह गांव बनासकांठा जिले का वाडिया गांव है, जो कि देह व्‍यापार के लिए जाना जाता है। लड़की का मकसद साफ था कि उसे इस गांव की तस्‍वीर बदलनी है, यहां की पहचान बदलनी है। इस लड़की ने इस गांव की तस्‍वीर बदलने के लिए इतना काम किया कि आज देह व्‍यापार के चंगुल से वाडिया निकल रहा है और बदलाव की राह पर है। ”मित्‍तल पटेल के आने से गांव में बहुत बदलावा आया है। उन्‍होंने इस गांव की लड़कियों की शादी करानी शुरू की, जिससे वो देह व्‍यापार के धंधे से दूर रह सकें। यहां के बच्‍चों को पढ़ाई करा रही हैं, ताकि वो अच्‍छा पढ़कर अच्‍छा कुछ कर सकें। इतना ही नहीं पहले गांव में कोई सड़क नहीं थी। इसे समाज से बिल्‍कुल काट कर रखा गया था। अब गांव तक सड़क है और इसकी देह व्‍यापार से अलग एक तस्‍वीर बन रही है।” यह बात वाडिया गांव की रहने वाली महिला सूर्या बताती हैं। मित्‍तल पटेल (38 साल) गुजरात में ‘विचरता समुदाय समर्थन मंच’ नाम से एक एनजीओ चलाती हैं। यह एनजीओ घुमंतू जातियों और बंजारों की जिंदगी संवारने का काम कर रहा है। मित्‍तल बताती हैं, ”जब मैं वाडिया गांव जा रही थी तो लोगों ने मुझे बिन मांगी सलाह दी कि वहां न जाऊं, वहां के लोग बुरे हैं, मेरे साथ लूट हो सकती है, मेरा मर्डर हो सकता है और भी इस तरह की बातें बताई गई। कुछ लोगों ने यह भी कहा कि उन लोगों के लिए देह व्‍यापार आसानी से पैसे कमाने का एक जरिया है, ऐसे में वो लोग इसे छोड़ेंगे नहीं, मेरी बात कोई नहीं सुनेगा।”
”इन सब बातों को दरकिनार कर मैं वाडिया गांव गई थी। जब वहां पहुंची तो देखा वहां के लोग बहुत बुरे हाल में थे। किसी के शरीर पर ढंग के कपड़े नहीं थे। पक्‍के मकान तो किसी के नहीं थे। ऐसे में यह तो साफ हो गया कि पैसा कमाना इनके लिए आसान नहीं है। यह मजबूरी में ही इस काम से जुड़े हैं। लोगों से बात करने पर पता चला कि इन लोगों को समाज से काट कर रखा गया है। किसी के पास कोई सरकारी दस्‍तावेज नहीं था। रोजगार की कोई व्‍यवस्‍था नहीं थी। देह व्‍यापार के चलते गांव का नाम इतना खराब था कि अगर कोई बाजार में सामान लेने जाता तो वाडिया गांव के होने की वजह से उन्‍हें सामान देने से इनकार कर दिया जाता। एक तरह में इस गांव को पूरी तरह से समाज से काट कर रखा गया था।” मित्‍तल पटेल बताती हैं, ”समाज की सोच क्‍या है यह आप इसी से समझ सकते हैं कि जब मैंने गांव से बाहर की ओर जाने के लिए रोड की बात की तो लोगों ने कहा कि नहीं वहां रोड नहीं बननी चाहिए, नहीं तो वो लोग बाहर आ जाएंगे। मैनें सोचा क्‍या ये लोग समाज का हिस्‍सा नहीं हैं। कई लोगों ने तो यह भी सुझाव दिया कि इस गांव से लोगों को निकालकर हर गांव में एक परिवार बसा देना चाहिए, जिससे अगर किसी पुरुष की इच्‍छा होती है तो वो अपनी इच्‍छा की पूर्ति कर सके। इतनी घटिया सोच है समाज की।” मित्‍तल कहती हैं, ”फिर लगा कि उनकी भलाई के लिए काम करना चाहिए। क्‍योंकि 10-12 साल की बच्‍च‍ियां तक यह काम कर रही थीं। गांव के पुरुष की काम न करने की आदत भी एक वजह थी, जिसकी वजह से उन्‍हें ऐसा करना पड़ रहा था। हमने इनके राशन कार्ड बनवाए, ताकि इन्‍हें सुविधाएं मिल सकें। मैंने आज तक उनसे यह नहीं कहा कि आप गलत कर रहे हैं, क्‍यों‍कि मैं मानती हूं कि वो मेरा अधिकार ही नहीं है। मैं यह जरूर मानती हूं कि अगर लोगों को बेहतर सुविधाएं दी जाएं तो वो लोग खुद ब खुद बाहर आएंगे।” ”हमने वहां दो बोरवेल बनाए ताकि गांव की खेती अच्‍छे से हो सके। जब मैं पहली बार वाडिया गई थी तो वो पूरा गांव बंजर सा था, आज वहां एक भी खेत बाकी नहीं है, जहां पर लोग खेती नहीं कर रहे। इसके साथ हमने पशुपालन को जोड़ा, जिससे वो पशुओं का दूध बेचकर कमाई कर सकें। हमने बिना ब्‍याज के इन लोगों को लोन देना शुरू किया, जिससे कई लोग ने रिक्‍शा खरीद कर लाए हैं, कई लोग छोटी दुकान करके अपना काम कर रहे हैं। ऐसे इन लोगों के पास कमाई का जरिया बन सका।” ”इसके बाद जिस परिवार की हमने मदद की है और वो लोग बेहतर कमाई करने लगे हैं तो अब मैं उन लोगों के सामने यह शर्त रखने लगी हूं कि वो लोग अपनी किसी बेटी को देह व्‍यापार में नहीं डालेंगे। इसके साथ ही हमने बच्‍चों की पढ़ाई के ऊपर काम किया, क्‍योंकि बच्‍चे अगर पढ़ेंगे नहीं तो बाहर की दुनिया को जानेंगे नहीं, ऐसे में अपने गांव के हिसाब से ही बने रहेंगे। ऐसे में जब बच्‍चे बाहर निकले, बाहर के बारे में जान पाए तो घर पर कहने लगे कि यह सब गलत है।” 
मित्‍तल पटेल बताती हैं, ”इस गांव की एक प्रथा है कि अगर किसी बच्‍ची की सगाई हो जाए तो वो देह व्‍यापार के धंधे में नहीं जाएगी। इस लिए हम छोटी बच्‍चि‍यों की भी सगाई कराते हैं, ताकि वो इस धंधे में जाने से बच सकें। कई लोग कहते हैं कि यह गलत है, लेकिन अगर उनका जीवन बच रहा है तो यह सही भी है। हमने अबतक 35 बच्‍च‍ियों की शादी भी कराई है। जब मैं शुरू में गई थी तो सोचा था कि 50 साल में अगर 2 लड़कियों को इस धंधे से बाहर निकाल पाऊंगी तो मेरा जीवन सफल हो जाएगा, लेकिन मैं 10 साल में ही बहुत बड़ा बदलाव देख पा रही हूं।” ”जब मैंने सगाई और शादी करानी शुरू की तो मुझे धमकियां भी मिलने लगीं। गांव में आने पर देख लेने की धमकी, मार देने की धमकी और भी बहुत कुछ कहा गया। क्‍यों‍कि कुछ लोग थे जो नहीं चाहते थे कि यह बदलाव आए तो वो धमका कर डराना चाहते थे। इन सब वजहों से कई बार मेरे परिवार ने भी मुझे ऐसा करने से मना किया। वो लोग कहते थे कि अगर तुम्‍हारी इच्‍छा है उन लोगों के लिए कुछ करने की तो डोनेशन दे दो, तुम क्‍यों खुद जा रही हो। मैंने उन्‍हें समझाया और बाद में वो लोग समझ भी गए।” मित्‍तल पटेल कहती हैं ”पहले गांव में 150 परिवार थे जो देह व्‍यापार में संलिप्‍त थे। हमारे काम की वजह से इसमें से 90 परिवार बाहर आ गए हैं, बाकी के भी आ जाएंगे। हम लगातार यही प्रयास कर रहे हैं कि गांव से यह बुराई दूर हो जाए।” मित्‍तल पटेल के साथ आज 60 लोगों की टीम काम कर रही है। गुजरात के 17 जिलों में इनकी संस्‍था काम कर रही है। मित्‍तल को अपने काम के लिए कई अवॉर्ड मिले हैं, इनमें 2017 कर नारी शक्ति सम्मान भी शामिल है। फिलहाल मित्‍तल पटेल घुमंतू जातियों के जीवन में सुधार लाने के लिए लगातार काम कर रही हैं।
Click below link for article:

Mittal Patel revives old tradition of reviving deepening village lakes.- A Report by News18

Bhimpura lake during deepening work

#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાં
જે ગામોમાં તળાવો ઊંડા કર્યા તે ગામોમાં હવે વૃક્ષારોપણ થાય અને ગુજરાત હરીયાળું બને તે માટે આ વર્ષે 25,000 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે

કોઇ વ્યક્તિને એવો અહેસાસ થાય કે, આ એક વિકટ સમસ્યા છે અને આગામી દિવસોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો શું કરવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ મિત્તલ પટેલે પુરુ પાડ્યું છે.

મિત્તલ પટેલનાં એક નિશ્ચયે બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી એ નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને  રસપ્રદ છે.

મિત્તલબેન પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે. આ માટે તેમણે વિચરચા-વિમુક્ત સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી છે

છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે.

પણ મિત્તલબેનને પાણી બચાવવા અને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડા કરવામાં કેમ રસ પડ્યો ? કહાની રસપ્રદ છે.
“વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં મળવા જવાનું થાય ત્યારે એ ગામોમાં લોકોને પણ મળવાનું થતું. આ પ્રસંગે મેં પીવાનાં અને સિંચાઇનાં પાણીનાં સ્ત્રોતો વિશે પણ પુછ્યું. આ મુલાકાતોમાં મેં જાણ્યું કે, સિંચાઇની વ્યવસ્થા ન હોય તે વિસ્તારોમાં લોકો ભુગર્ભજળનો ઉપયોગ કરતા.

તળાવો મૃતપ્રાય પડ્યા હતા. દિવસે-દિવસે તળ ઊંડા ઉતરતા ગયા. મને આશ્ચર્ય લાગ્યું કે. લોકો તળાવો કેમ ગાળતા નથી. આ સવાલ જ્ઞાતિ-ધર્મથી પર સૌને સ્પર્શતો હતો અને મને લાગ્યું કે, આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે અને એટલે 2015નાં વર્ષમાં આસોદર ગામથી આ કામ શરૂ કર્યું અને તેના પરિણામાં સારા મળ્યાં,” મિત્તલ પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.

તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા ચાર વર્ષમાં જળવાયુ પરિવર્તનથી કેવી વિપરીત અસરો થાય છે તેનો જાત અનુભવ કર્યો. કેમ કે, 2015માં બનાસકાંઠામાં પુર આવ્યું, 2016માં અછત આવી, ફરી 2017માં પુર આવ્યું અને 2018માં બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ આવી.

38-વર્ષનાં મિત્તલ પટેલે લોકોને જાગૃત કરવા માટે ગામે-ગામ લોકો સાથે ચર્ચાઓ કરી, મિટિંગો કરી. લોકોને સમજાવ્યા. જાગૃત કર્યા અને લોકભાગીદારી થકી એક નવા અભિયાનની શરૂઆત કરી.
2017 અને 2018માં એમ બે વર્ષમાં વિચરતા-વિમુક્ત સમુદાય સમર્થન મંચ અને લોકભાગીદારી થકી 45 ગામોમાં 87 તળાવો ઉંડા કર્યા અને જુના પરંપરાને જીવતી કરી.
તળાવો ઊંડા કરવાનાં અભિયાનમાં મિત્તલ બેન જેસીબી મસીન અને ડિઝલ આપે અને ગામ લોકો તેમના ખર્ચે તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરો દ્વારા ઉપાડી તળાવનાં કાંઠે નાંખે અથવા તેમના ખેતરમાં નાંખે. ગામ લોકોએ નિશ્ચિત ફાળો પણ આપ્યો.
#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાંસુરત અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 6 લોકો ફરજ મોકૂફ કરાયા, 5 લોકો સામે ફરિયાદદારૂબંધીની વાતો વચ્ચે અ’વાદ-ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની છૂટ !લાર્સન એન્ડ ટુબ્રો નોલેજ સિટી SEZમાં ૮ હજારને રોજગારી: સરકારનો દાવોકચ્છ જિલ્લામાં પાંચમાંથી બે લિગ્નાઈટ ખાણો બંધ : ઉર્જા મંત્રી
PrevNext
હોમ » ન્યૂઝ » અમદાવાદ
#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાં
જે ગામોમાં તળાવો ઊંડા કર્યા તે ગામોમાં હવે વૃક્ષારોપણ થાય અને ગુજરાત હરીયાળું બને તે માટે આ વર્ષે 25,000 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે
#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાં ભિમપર ગામમાં તળાળ ઊંડુ કરાયું ત્યારે આખુ ગામ જોડાયું હતું
કોઇ વ્યક્તિને એવો અહેસાસ થાય કે, આ એક વિકટ સમસ્યા છે અને આગામી દિવસોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો શું કરવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ મિત્તલ પટેલે પુરુ પાડ્યું છે.
મિત્તલ પટેલનાં એક નિશ્ચયે બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી એ નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને  રસપ્રદ છે.
મિત્તલબેન પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે. આ માટે તેમણે વિચરચા-વિમુક્ત સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી છે.
છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે.
પણ મિત્તલબેનને પાણી બચાવવા અને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડા કરવામાં કેમ રસ પડ્યો ? કહાની રસપ્રદ છે.
“વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં મળવા જવાનું થાય ત્યારે એ ગામોમાં લોકોને પણ મળવાનું થતું. આ પ્રસંગે મેં પીવાનાં અને સિંચાઇનાં પાણીનાં સ્ત્રોતો વિશે પણ પુછ્યું. આ મુલાકાતોમાં મેં જાણ્યું કે, સિંચાઇની વ્યવસ્થા ન હોય તે વિસ્તારોમાં લોકો ભુગર્ભજળનો ઉપયોગ કરતા.
તળાવો મૃતપ્રાય પડ્યા હતા. દિવસે-દિવસે તળ ઊંડા ઉતરતા ગયા. મને આશ્ચર્ય લાગ્યું કે. લોકો તળાવો કેમ ગાળતા નથી. આ સવાલ જ્ઞાતિ-ધર્મથી પર સૌને સ્પર્શતો હતો અને મને લાગ્યું કે, આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે અને એટલે 2015નાં વર્ષમાં આસોદર ગામથી આ કામ શરૂ કર્યું અને તેના પરિણામાં સારા મળ્યાં,” મિત્તલ પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા ચાર વર્ષમાં જળવાયુ પરિવર્તનથી કેવી વિપરીત અસરો થાય છે તેનો જાત અનુભવ કર્યો. કેમ કે, 2015માં બનાસકાંઠામાં પુર આવ્યું, 2016માં અછત આવી, ફરી 2017માં પુર આવ્યું અને 2018માં બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ આવી.
અધગામનું તળાવ ભરાયું
Adhgaam Lake
38-વર્ષનાં મિત્તલ પટેલે લોકોને જાગૃત કરવા માટે ગામે-ગામ લોકો સાથે ચર્ચાઓ કરી, મિટિંગો કરી. લોકોને સમજાવ્યા. જાગૃત કર્યા અને લોકભાગીદારી થકી એક નવા અભિયાનની શરૂઆત કરી.
2017 અને 2018માં એમ બે વર્ષમાં વિચરતા-વિમુક્ત સમુદાય સમર્થન મંચ અને લોકભાગીદારી થકી 45 ગામોમાં 87 તળાવો ઉંડા કર્યા અને જુના પરંપરાને જીવતી કરી.
તળાવો ઊંડા કરવાનાં અભિયાનમાં મિત્તલ બેન જેસીબી મસીન અને ડિઝલ આપે અને ગામ લોકો તેમના ખર્ચે તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરો દ્વારા ઉપાડી તળાવનાં કાંઠે નાંખે અથવા તેમના ખેતરમાં નાંખે. ગામ લોકોએ નિશ્ચિત ફાળો પણ આપ્યો.
ગામે-ગામ લોકો સાથે મિટિંગો કરી જાગૃત કર્યા.
Mittal Patel interacting with villagers
તળાવ ઊંડા કરવાની સામાજીક ઉત્તરદાયિત્વની એક શરત રાખી
જે ગામોએ તળવા ઊંડા કરવા માટે મિત્તલબેનનો સહયોગ લેવો હોય તેમની સામે મિત્તલબેને એક શરત રાખી. આ શરત મુજબ, જે ગામો વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને ગામમાં વસાવવા માટે તૈયાર હોય, તેમને જાતિનાં પ્રમાણપત્રો, રાશનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, જમીનનાં પ્લોટો વગેરે સરકારી સરકારી સહાય અપવવામાં પહેલ કરે તેવા ગામોમાં કામ કરવું.
“લોકોએ અમારી આ શરત માની અને વર્ષોથી કચડાયેલા સમાજને મદદ કરી અને તેમને સહારો આપ્યો. આ આપણું સામાજીક ઉત્તરદાયિત્વ છે. લોકોએ તે નિભાવ્યું. મેં ગામોમાં કહ્યું કે, ગામમાં વિચરતી—િમુક્ત જાતિનાં લોકોનાં હોય તો તે ગામમાં રહેતા ગરીબો, દલિતોને પણ મદદ કરો અને લોકોએ કરી, મારા માટે તળાવો ઊંડા કરવાનું અભિયાન સમાજનાં કચડાયેલા વર્ગો પ્રત્યે પ્રસ્થાપિત સમાજ સંવેદનશીલ બને એનું માધ્યમ બન્યું,” મિત્તલ પટેલે પાણી બચાવ અભિયાનનું હાર્દ સમજાવતા કહ્યું.
મહત્વની વાત એ છે કે, જે ગામોમાં તળાવો ઊંડા કર્યા તે ગામોમાં હવે વૃક્ષારોપણ થાય અને ગુજરાત હરીયાળું બને તે માટે આ વર્ષે 25,000 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે. પાણી બચાવવાનાં અભિયાનની સાથે-સાથે હરીયાળું ગુજરાત અભિયાન પણ જોડાયું.
“હું જે-જે ગામોમાં ગઇ ત્યાં વડીલોએ કહ્યું કે, તેઓ જ્યારે નાના હતા ત્યારે દર વર્ષે આખું એકઠું થતું અને તળાવ ગાળતું. કેમ કે, તળાવ પાણી માટે મહત્વનો સ્ત્રોત હતો. છેલ્લા ત્રણ દાયકામાં આ પરંપરા બંધ થઇ અને પાણીની તંગી શરૂ થઇ, તળ ઊંડા થયા. આ પરંપરા ફરી જીવતી કરીએ તો આપણે ઘણાં પ્રશ્નો હલ કરીશું,” મિત્તલ પટેલે ઉજ્જવળ ભવિષ્ય વિશે આશા વ્યક્ત કરતા કહ્યું.
આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ડેવલપમેન્ટ ફોર વેલ્ફેર બોર્ડ ફોર ડી-નોટિફાઇડ, નોમેડિક એન્ડ સેમિ-નોમેડિક કોમ્યુનિટિઝની રચના કરવામાં આવી છે. આ બોર્ડનાં સભ્ય તરીકે મિત્તલ પટેલની નિમણુંક
કરાઇ છે.

Click Below Link for article :
https://gujarati.news18.com/news/ahmedabad/mittal-patel-revives-old-tradition-of-reviving-deepening-village-lakes-885882.html

For 38-year-old Mittal Patel, Reviving Village Lakes in Gujarat’s Semi-arid Region is More Than a Mission – A Report by News18

Mittal Patel, 38, is clear about her mission in life — improving the condition of nomadic and de-notified tribes in Gujarat.
The founder and managing trustee of Vicharata Vimukta Samuday Samarthan Manch (VSSM), Patel is at present flooded with letters from various villages of Banaskantha district in North Gujarat to help them conserve water.

The 38-year-old has been instrumental in bringing changes in the lives of the deprived communities; it was due to her tireless advocacy of their rights since 2005 that they were recognised as Indian citizens and received access to various welfare schemes of the government.
The VSSM, which came into existence in 2006, has been a platform for the communities and organisations supporting them. Its mission is to give them social identity, citizen’s rights, education, health facilities and livelihood options.
Patel says that while visiting families in villages of Banaskantha district, a semi-arid area that borders Pakistan, she came face-to-face with the grim reality of depleting groundwater and disappearing lakes. She also observed people’s indifference towards water conservation.
However, in 2015, she decided that she had had enough. Since then, Patel has never looked back and her water conservation work has become a template for many villages in the region to emulate.
In the last two years, her organisation successfully deepened 87 village lakes in 45 villages of Banaskantha with people’s participation.
“Though I was working with the communities living in villages of Banaskantha, I could see how the region was neglecting itstraditional water conservation practices and how it was depleting the ground water table. In many villages, farmers deepened the borewell to 1,100 feet to fetch water. I then started meeting locals for water conservation. Initially, nobody was interested as they were still getting ground water but we continued our efforts to sensitise them and began our lake deepening work from Asodar village in Tharad taluka,” Patel told News18. In last four years, Banaskanatha district witnessed a severe climate change. According to the Gujarat State Disaster Management Authority (GSDMA) data, the area witnessed a drought in 2018 as it had received just 33.40 per cent rainfall as against its average annual rainfall. In 2017, Banaskantha received extremely heavy rainfall — 189.40 per cent — as against its average annual rainfall. Again, in 2016, Banaskantha received only 80.39 per cent average rainfall.
In 2015, Banaskantha had experienced heavy floods as it received 162.92 per cent rainfall as against its average annual rainfall.
“Farmers in most parts of Banaskantha district are dependent on rain and ground water. I told villagers how climate change would impact their lives in coming years and can’t be taken lightly. The same district faced extreme flood in 2015, scarcity in 2016, again floods in 2017 and drought in 2018. Villagers realised the severity of climate change and we began to deepen village lakes on a large scale. In the last two years, we deepened 87 lakes in 45 villages,” she said.
The 38-year-old also asked villagers to extend a helping hand to the nomadic and de-notified tribes in return for her help and they readily agreed.
“Nomadic and de-notified tribes face discrimination in most villages and due to lack of identity documents, they were unable to get benefit of government schemes. In villages where we deepened lakes, they helped communities in various ways and paved way for integration of these historically deprived communities with the mainstream,” she said. Her NGO provided earth-moving machine with fuel for water conservation and villagers had to bear other expenses such as taking away soil in their tractors.
“In most villages, people contributed financially so that we could further deepen their village lakes,” Patel said.
A resident of Adhgam village in Kankrej taluka of Banaskantha district, Valabhai, said: “After our lake was revived with the help of Patel, over 100 farmers get irrigation water from this lake and we can survive even rain deficiency. We could see the results of water conservation.”
Patel, meanwhile, says she revived the tradition for a better future. “When I started meeting elders in these villages, they told me that they would deepen lakes in their youth. It was a tradition but in the last three decades, it was stopped. They also told me that every villager was supposed to take part in lake deepening work as it was the only source of water for all. So, I just revived the tradition for collective better future,” she said.
The Union Cabinet chaired by Prime Minister Narendra Modi had in February this year set up Development and Welfare Board for Denotified, Nomadic and Semi-Nomadic Communities (DNCs). Patel has been appointed a member of this board.